Monday, 20, May, 2013

ભગવાન વિશ્વકર્મા

PUBLISHED: 12:08 AM, 12 Aug 2012 | UPDATED: 12:08 AM, 12 Aug 2012
http://vtvgujarati.com/news/vishwakarma-1.jpg
ભગવાન વિશ્વકર્મા દેવોના શિલ્પી તરીકે ઓળખાય છે,આ વિરાટ વિશ્વની રચના કરનારા વિશ્વકર્મા ભગવાન 108 નામોથી ઓળખાય છે.તે  કલા અને કોશલ્યના આધિદેવ માનવામા  આવે છે.ભગવાન વિશ્વકર્માના વંશજનોને તેમના પાંચ  પુત્રોના નામ પ્રમાણે વિભાજિત કરાયા હોવાની  ધાર્મિક માન્યતા છે. 

વિશ્વકર્મા ભગવાન સંપુર્ણ ધાતા અને વિધાતા માનવામા આવે છે,તેઓ ભારતીય શિલ્પ અને યંત્ર વિજ્ઞાનના આધપિતા તથા વાસ્તુ શીલ્પના પુરાતન આચાર્ય છે.તેમણે પોતાના શિલ્પનો  લાભ શિવ, બહમા સહિત અનેક દેવને આપ્યો છે.પુથ્વી પર વિશ્વકર્માના દશ અવતાર થયાં છે. જયારે વેદમા વિશ્વકર્માને વિધાતા કહેવામા આવે છે,જો કે ગુજરાતમા લુહાર,સુથાર કડિયા અને કલા કૈશલ્ય સાથે જોડાયેલા સોમપુરા  વિશ્વકર્મા ભગવાનના વંશજો છે અને તેમની આરાધ્ય દેવ  તરીકે પુજા કરે છે. 
ભગવાન વિશ્વકર્માના વિવિધ સ્વરુપોને દૈશના અલગ અલગ રાજયોના પુજવામા આવે છે.જો કે વિશ્વકર્માના વઁશજોના નામ ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રોના નામથી  પાડવામા આવ્યા છે,જેમા તેમના  પુત્રો નામ અનુક્રમે મનુ,માયા, થવાસ્થા, શિલ્પી અને  વિશ્વવેજન્ય હતાં,તેમના ગોત્ર પરથી તેમના અલગ અલગ નામ અને વ્યવસાય નકકી કરવામા આવ્યાં છે.જેને ભગવાન વિશ્વકર્માના વઁશજ કહેવામા આવે છે. 

Related News

ચારધામની યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ચારધામની યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે

ભગવાન કે જેઓ ચારે દિશાએ અલગ દેખાય છે

ભગવાન કે જેઓ ચારે દિશાએ અલગ દેખાય છે

આપણો દેશ સંસ્કૃતિ અને ધર્મમાં વિવિધતા ધરાવતો દેશ છે અને જેટલા ધર્મ તેટલા ભગવાન

આદિવાસીઓની 200 વર્ષથી ચાલતી પરંપરા

આદિવાસીઓની 200 વર્ષથી ચાલતી પરંપરા

ઈકબાલ ગઢના આદિવાસીઓ ભગવાનને નૈવેધ ચડાવીને ભગવાન શીવજી પ્રત્યેની અતુટ શ્રધ્ધા પ્રગટ કરે છે


Photos/Videos