સંકટ ચતુર્થી નીમીતે ભાવનગરના કાળવી બીડ વિસ્તારમાં આવેલા સિદ્ધી વિનાયક મંદીરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં 5001 લાડુની હવનમાં આહુતિ આપવામાં આવશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગણપતીના દર્શનાર્થે આવી રહ્યાં છે. મંદીરમાં મહાપુજા તથા મહાઆરતી, સત્સંગ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે.

થાન પંથક વિસ્તારમાં અનેક સંતો-મહંતોની યાદમાં થાન શહેરમાં સેવાકિય પ્રવૃતિઓ ધમધમે છે
ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે
આપણો દેશ સંસ્કૃતિ અને ધર્મમાં વિવિધતા ધરાવતો દેશ છે અને જેટલા ધર્મ તેટલા ભગવાન
