Thursday, 23, May, 2013

સિદ્ધી વિનાયક મંદીરે મહાયજ્ઞનું આયોજન

PUBLISHED: 06:09 AM, 04 Sep 2012 | UPDATED: 06:09 AM, 04 Sep 2012
http://vtvgujarati.com/news/ganpati1.jpgસંકટ ચતુર્થી નીમીતે ભાવનગરના કાળવી બીડ વિસ્તારમાં આવેલા સિદ્ધી વિનાયક મંદીરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં 5001 લાડુની હવનમાં આહુતિ આપવામાં આવશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગણપતીના દર્શનાર્થે આવી રહ્યાં છે. મંદીરમાં મહાપુજા તથા મહાઆરતી, સત્સંગ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related News

જોગાસ્વામીની 36મી તિથીની  ઉજવણી

જોગાસ્વામીની 36મી તિથીની ઉજવણી

થાન પંથક વિસ્તારમાં અનેક સંતો-મહંતોની યાદમાં થાન શહેરમાં સેવાકિય પ્રવૃતિઓ ધમધમે છે

ચારધામની યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ચારધામની યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ભકતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે

ભગવાન કે જેઓ ચારે દિશાએ અલગ દેખાય છે

ભગવાન કે જેઓ ચારે દિશાએ અલગ દેખાય છે

આપણો દેશ સંસ્કૃતિ અને ધર્મમાં વિવિધતા ધરાવતો દેશ છે અને જેટલા ધર્મ તેટલા ભગવાન


Photos/Videos