
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમા આવેલી દેશવાલી સોસાયટીમા પપૈયામા ગણપતિનો આકાર જોવા મળતા સ્થાનિક લોકોમા કુલતુહ સર્જાયું હતું. પપૈયામા બિરાજેલા ભગવાન ગણપતિના દર્શન કરવા માટે લોકોની લાઇન લાગી હતી. સ્થાનિક લોકોએ પપૈયાદેવ ભગવાન ગણપિતની પુજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમા આવેલી દેશવાલી સોસાયટી અને આજુ બાજુની સોસાયટીઓ ગણેશ ચતુર્થી પહેલા જ ગણપતિમય બની ગઇ છે. ગણશે ચોથને કેટલાક દિવસની વાર છે ત્યારે દેશવાલી સોસાયટીની બાજુમા આવેલી આદીતી સોસાયટીના એક રહીશના ઘરે આવેલા પપૈયાના છોડ(છોડ)મા પપૈયાના છોડમા ગણપતિનો આકાર જોવા મળતા કુતુહલ સર્જાયું છે. આ પપૈયું ગણપતિની મુતિ$ જેવું લાગે છે. તેમા ગણપતિની જેમ સૂઢ અને કાનનો આકાર જોવા મળે છે. પપૈયું આબેહુબ ગણપતિની મૂર્તિ જેવું લાગતા દુદારા દેવના દર્શન કરવા માટે આજુ બાજુના રહીશો ઉમટી પડયા હતા.
ગણપિત આકારના પપૈયાને દેશવાલી સોસાયટીમા આવેલા શિવજી મંદીરમા રાખવામા આવ્યુ છે. આસુબાજુની સોસાયટીના લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ગણેશ ચતુર્થી સમયે પપૈયામા ગણશે ભગવાન જેવી પ્રતિકૃતિ જોવા મળતા ધાટલોડીયા વિસ્તારમા ભાવુક વાતાવરણ ઉભુ થયું છે. લોકો ગણેશ ચોથ પહેલા જ આ સોસાયટીઓ ગણેશમય બની ગઇ છે.