બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ભાજપે પછાતવર્ગને અનામત આપવાનું કામ કર્યું' OBC અનામત મુદ્દે કોંગ્રેસને અમિત શાહે આપ્યો જવાબ
Last Updated: 07:33 PM, 27 April 2024
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પ્રચારની ધૂરા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે સંભાળી છે. જેઓ આજે સવારથી વિવિધ બેઠકો પર જંજાવતી પ્રચાર કરી રહ્યાં છે. તેમણે પંચમહાલના ગોધરામાં સભા યોજી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં તેમજ OBCને મુદ્દે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યો હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
400 બેઠક આવશે તો અનામત ખત્મ કરી નાંખશેના કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નિવેદનનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એક વાર ગોધરામાં સણસણતો જવાબ આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ OBC-OBC કરે છે પણ તે પક્ષે અને રાજીવ ગાંધીએ અનામતના વિરોધમાં નિર્ણય લીધા અને અનામતના લાભથી વંચિત રાખ્યા છે. ભાજપે પછાતવર્ગને અનામત પહોંચાડવાનું કામ કર્યુ છે. અનામતને લઇને કોંગ્રેસ ભ્રમ ફેલાવે છે.
વાંચવા જેવું: આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી, પૂનમ મહાજનનું પત્તુ કપાયું
તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ઓબીસી વિરોધી પાર્ટી છે. રાહુલ ગાંધીને કોઈએ પકડાવી દીધું છે કે, ઓબીસ-ઓબસી કરે છે. પરંતુ તેને ઈતિહાસ વાંચવો જોઈએ. કહ્યું કે, કોંગ્રેસે કાકા સાહેબ કાલેલકર કમિશનને દબાવી રાખ્યું ક્યારે અનામત ન આપી. જ્યારે અનામત આપવાનો નિર્ણય કર્યો ત્યારે રાજીવ ગાંધીએ વિરોધ કર્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીએ ઓબીસી કમિશન બનાવીને પક્ષીપંચને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT