બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત
રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ
સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ
અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ
ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન
રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક
PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર
Last Updated: 06:48 PM, 27 April 2024
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. તેમને માનનારા લાખોની સંખ્યામાં છે. દાવા મુજબ તે જ્યારે દરબાર લગાવે છે ત્યારે તે અનેક લોકોના દુખ દર્દ દૂર કરતા હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક યુવાઓ સાંભળવાનું પસંદ કરે છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વિવિધ રાજ્યોમાં દિવ્ય દરબાર લગાવે છે ત્યાં લોકો તેમની સમસ્યામાંથી લઈને શાસ્ત્રી પાસે આવતા હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાબા બાગેશ્વરે એસ્ટ્રોલોજીને લઈ કેટલાક સીક્રેટ વિશે જણાવ્યુ છે. અમે તમને તે અંગે માહિતી આપીશુ જેને અપનાવાથી તે તમારી સફળતાનું કારણ બની શકે છે. જો તમે કોઈ શુભ કાર્ય કરવા જાવ છો તો તમે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવેલ સલાહ કે નુસ્ખાનું પાલન કરશો તો તમને સફળતા મળી શકે છે.
જો તમે રવિવારે કોઈ શુભ કાર્ય કરવા જાવ છો તો તમારી સાથે એક પાનનું પત્તુ સાથે રાખો. આવુ કરવાથી તમારું કામ પૂર્ણ થશે.
જો તમે સોમવારે ઘરથી બહાર જાવ છો તો દર્પણમાં તમારો ચેહરો જોઈને બહાર નિકળો, તેનાથી તમારો દિવસ સારો પસાર થશે.
મંગળવારે ઘરની બહાર કોઈ કામ માટે જાવ છો તો કોઈ ગળી વસ્તુ ખાઈને નિકળો જેનાથી તમને સફળતા મળશે.
બુધવારે કામ માટે બહાર જાવ તો તેના પહેલા કોથમીરના કેટલાક પત્તા ખાવા, ત્યાર બાદ બહાર નિકળવા પર દિવસ શુભ રહે છે અને સફળતા મળે છે.
ગુરુવારે કોઈ સફળ કામ પાર પાડવુ હોય તો પોતાની સાથે પીળા કલરનું ફુલ રાખો. જેનાથી પોઝિટિવ એનર્જી મળે છે. તમારુ કોઈ પણ કામ પાર પડે છે.
જો તમે દહી ખાઈને બહાર નિકળો છો તો તમારો દિવસ સારો રહે છે, તમને તમામ કામમાં સફળતા મળે છે.
વાંચવા જેવું: ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો
આ દિવસે તમે બહાર જાઓ છો તો ઘી ખાઈને નિકળવુ જોઈએ તેનાથી શુભ પ્રભાવ પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT