બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ચાર ધામ યાત્રા શરૂ કરતા પહેલા જાણી લો આ રસપ્રદ વાતો, તમે ભાગ્યે જ જાણતા હશો!
Last Updated: 02:52 PM, 27 April 2024
તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે જીવનમાં એકવાર ચાર ધામની મુલાકાત લેવી જોઈએ. ચાર ધામ યાત્રામાં ચાર પવિત્ર સ્થળો ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાતનો સમાવેશ થાય છે.
એ તો જાણીતું જ છે કે હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ જીવનમાં એક વખત ચારધામની મુલાકાત લેવા ઈચ્છે છે. જો તમે પણ ચારધામ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા તેના ધાર્મિક મહત્વ વિશે જાણી લો.
લોકો બે પ્રકારની ચાર ધામ યાત્રા કરે છે. એક છે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. એવું કહેવાય છે કે ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી લે તો તેઓ પૃથ્વી પર ફરી જન્મ લેતો નથી. કેદારનાથની સાથે બદ્રીનાથનું પણ એટલું જ મહત્વ છે. કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત છે તો બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
એવું માનવામાં આવે છે કે કેદારનાથ ધામમાં બે પર્વતો છે જે નર અને નારાયણ તરીકે ઓળખાય છે. કેદારનાથ દર્શન કર્યા પછી જ બદ્રીનાથ જવામાં આવે તો જ યાત્રાનો સંપૂર્ણ લાભ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT