બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / નોકરીમાં પ્રગતિ, બિઝનેસમાં વૃદ્ધિ..., 12 મેથી ખીલી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય

ધર્મ / નોકરીમાં પ્રગતિ, બિઝનેસમાં વૃદ્ધિ..., 12 મેથી ખીલી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય

Last Updated: 02:35 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ સમય-સમય પર પોતાની રાશિ બદલે છે તેમજ નક્ષત્રમાં પણ ફેરફાર કરે છે. 12મી મેના રોજ સવારે 8.07 કલાકે શનિ પૂર્વાભાદ્રપદના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે.

શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા અને પરિણામ આપનાર કહેવામાં આવ્યા છે. વાસ્તવમાં શનિદેવને નવ ગ્રહોમાં સૌથી ક્રૂર માનવામાં આવે છે અને તે ખરાબ કાર્યોની સજા પણ આપે છે. તેમજ શનિદેવ તમામ ગ્રહોની વચ્ચે સૌથી ધીમી ગતિએ ગતિ કરે છે, તેથી તેની શુભ અને અશુભ અસરો પણ કોઈપણ રાશિ પર લાંબા સમય સુધી રહે છે.

RASHI_4_0_2

પૂર્વાભાદ્રપદના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે

શનિ સમય-સમય પર પોતાની રાશિ બદલે છે તેમજ નક્ષત્રમાં પણ ફેરફાર કરે છે. જણાવી દઈએ કે આ સમયે શનિ પૂર્વાભાદ્રપદના પ્રથમ સ્થાનમાં સ્થિત છે. 12મી મેના રોજ સવારે 8.07 કલાકે શનિ પૂર્વાભાદ્રપદના બીજા સ્થાનમાં પ્રવેશ કરશે. આ સાથે આ તબક્કો 18 ઓગસ્ટ સુધી રહેશે. આ ચરણમાં શનિ હોવાના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિના જાતકોને થશે લાભ...

મેષ

પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિના પ્રવેશને કારણે આ રાશિના લોકોને શુભ પરિણામ મળી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોની આવકમાં ઝડપથી વધારો થશે. અચાનક આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. બાકી રહેલા પૈસા પાછા મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તેની સાથે જ તમને સમાજમાં માન-સન્માન મળશે. તમારી બુદ્ધિમત્તાની મદદથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળ પર સારો સમય પસાર કરી શકે છે.

shanidev

કન્યા

આ રાશિના લોકો માટે પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા સ્થાનમાં શનિનું ચાલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિની ચાલમાં પરિવર્તનને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરી અને ધંધામાં લાભ થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. આ કારણે તમને બોનસ અને ઇન્ક્રીમેન્ટની સાથે કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાની સંભાવના છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે.

વધુ વાંચો: ભૂલથી પણ તમારામાં આ 7 આદતો હોય તો સુધારી દેજો, નહીંતર શનિદેવ થઇ જશે ક્રોધિત

ધન

આ રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે તમે તમારી બુદ્ધિમત્તાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે અને નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.નવી નોકરી શોધી રહેલા લોકોને પણ ઘણી તકો મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે અને આ સાથે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ