બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે

logo

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી

logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / ખીલના ડાઘથી મોં ગંદુ થતું અટકાવો, ચહેરાને ચમકાવવા 3 વસ્તુઓ કરો ટ્રાય

ઉપચાર / ખીલના ડાઘથી મોં ગંદુ થતું અટકાવો, ચહેરાને ચમકાવવા 3 વસ્તુઓ કરો ટ્રાય

Last Updated: 09:50 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખીલ દૂર થઈ જાય છે, તો પણ ચહેરા પર તેના ફોલ્લીઓ રહે છે

આપણે ગમે તેટલા દેખાવડા હોઇએ પરંતુ ચહેરા પર ખીલના ડાઘને કારણે આપણો ચહેરાની ચમક છીનવાઇ જાય છે. પિમ્પલ ઠીક થયા પછી તેના નિશાન ઘણીવાર ચહેરા પર રહે છે. જેના કારણે ચહેરાની સુંદરતા ઘણી હદ સુધી છીનવાઈ જાય છે. અહીં જાણો આ નિશાનોથી કેવી રીતે છુટકારો મેળવવો.

ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકોને પિમ્પલ્સની સમસ્યા રહે છે. ખીલથી છુટકારો મેળવવા માટે વ્યક્તિએ સખત મહેનત કરવી પડે છે. જો ખીલ દૂર થઈ જાય છે, તો પણ ચહેરા પર તેના ફોલ્લીઓ રહે છે. આ નિશાનોને કારણે ચહેરાની સુંદરતા બગડી જાય છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર મદદરૂપ સાબિત થઈ શકે છે. આ ઉપાયોનો નિયમિત ઉપયોગ કરીને તમે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો અને ચહેરાની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

બટાકાનો રસ લગાવવાથી નિશાન દૂર થશે

બટાટા ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ઉપયોગી થઈ શકે છે. તેમાં રહેલા ગુણો સુંદરતા વધારવામાં મદદ કરે છે. આ માટે બટાકાને મિક્સરમાં પીસી લો અને પછી તેમાં નારિયેળ તેલના થોડા ટીપા મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો અને મસાજ કરો. આનાથી નિશાન પણ દૂર થશે અને રંગ સુધરશે.

નારંગીની છાલ ઉપયોગી થશે

નારંગીની છાલનો પાવડર બનાવો અને પછી સમાન ભાગોમાં મધ મિક્સ કરો. તેની સ્મૂધ પેસ્ટ બનાવીને બરાબર મિક્ષ કરી લો. આ પેસ્ટને ચહેરાના પિમ્પલ્સથી અસરગ્રસ્ત વિસ્તારો પર લગાવો અને પછી તેને 10-15 મિનિટ માટે રહેવા દો અને તેને નવશેકા પાણીથી ધોઈ લો.

વધુ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

નાળિયેર તેલ લગાવો

નારિયેળ તેલનો ઉપયોગ ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. તેને લાગુ કરવા માટે તમારી હથેળીઓ વચ્ચે નારિયેળ તેલ ઘસો અને તેને તમારા ચહેરાના અસરગ્રસ્ત ભાગ પર લગાવો. તેને આખી રાત રહેવા દો અને પછી સવારે તેને ધોઈ લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ