બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી
સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ
દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ
પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ
સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / જમવાનું હાથેથી ખાવું ફાયદાકારક કે ચમચીથી? જાણો શું કહે છે વિજ્ઞાન અને આયુર્વેદ
Last Updated: 10:46 PM, 27 April 2024
ભાત હોય કે સાંભાર દરેકને ચમચીથી ખાવાની વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. જો કે, દક્ષિણ ભારતમાં આ બધી વસ્તુઓ હાથ વડે ખાવામાં આવે છે. જો કે આજકાલ લોકો રોટલી ચમચી કે કાંટા વડે પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે હાથ વડે ખાવાનું ખાવું શ્રેષ્ઠ છે. વેદોમાં પણ હાથ વડે ખાવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. સાથે જ વિજ્ઞાન પણ હાથ વડે ખાવાના ફાયદા વિશે જણાવે છે. અહીં જાણો શા માટે તમારે હાથ વડે ખાવું જોઈએ.
આયુર્વેદિક નિષ્ણાંતો પણ હાથ વડે ખાવાની સલાહ આપે છે અંગે એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આયુર્વેદ અનુસાર હાથ વડે ખાવાથી માત્ર સ્વાસ્થ્યપ્રદ નથી પરંતુ તમારી ઇન્દ્રિયો અને પાચન માટે પણ ફાયદાકારક છે. આયુર્વેદ કહે છે કે દરેક આંગળી પાંચ તત્વોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે આપણા હાથથી ખાઈએ છીએ, ત્યારે આપણે એવી ચેષ્ટા કરીએ છીએ જે આ તત્વોને સક્રિય કરે છે અને આપણા શરીરમાં ઊર્જાને સંતુલિત કરે છે. વધુમાં જ્યારે આપણે આપણા ખોરાકને આપણી આંગળીઓ વડે સ્પર્શ કરીએ છીએ, ત્યારે આપણે આપણા મગજને સંદેશ મોકલીએ છીએ કે આપણે ખાવા માટે તૈયાર છીએ, જે આપણા પેટ અને અન્ય પાચન અંગોને પાચનની પ્રક્રિયા માટે તૈયાર કરે છે.
વિજ્ઞાન અનુસાર હાથ વડે ખોરાક ખાવાથી પાચનક્રિયા સુધરે છે કારણ કે હાથોમાં કેટલાક બેક્ટેરિયા હોય છે જે હાનિકારક નથી હોતા પરંતુ શરીરને પર્યાવરણના વિવિધ હાનિકારક કીટાણુઓથી બચાવે છે. જો કે, જમતા પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.
વધુ વાંચો : ઉનાળામાં ભૂલથી પણ ન ખાતા આ 10 ફૂડ, હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો રહેશે ખતરો
હાથ વડે ખાવાથી આપણે શું ખાઈએ છીએ, કેટલું ખાઈએ છીએ અને કેટલી ઝડપથી ખાઈએ છીએ તેના વિશે વધુ સાવચેત રહેવામાં મદદ કરે છે, આ બધું સ્વસ્થ પાચન માટે મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT