અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા જ ચેતવણી જાહેર કરી છે. ચોમાસા દરમ્યાન 25 અંડરપાસમાંથી નીકળ્યા તો જીવની જવાબદારી નાગરિકોની રહેશે. AMCએ જાહેર નોટિસ કરી ચેતવણી આપી.
અમદાવાદમાં પ્રદૂષિત પાણીને કારણે ફેલાયેલા રોગચાળા બાદ AMC તંત્ર આખરે એક્શનમાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કડક ટકોર પછી જાહેર કરાયેલી નવી SOP અંતર્ગત તંત્ર દ્વારા પ્રદૂષિત પાણીની ફરિયાદોનું હવે ગણતરીના કલાકોમાં તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી અને તે સમયે સર્જાયેલા રાજકીય ઘટનાક્રમ અંગે એક મોટો અને સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે.
અમદાવાદના હાટકેશ્વરના નાગરિકોને આખરે 10 વર્ષે રાહત મળી છે. વિવાદિત બ્રિજને તોડીને ફરી રસ્તો બનાવી દેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. બ્રિજને કારણે લાંબા સમયથી લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડાતા હતા.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા જ ચેતવણી જાહેર કરી છે. ચોમાસા દરમ્યાન 25 અંડરપાસમાંથી નીકળ્યા તો જીવની જવાબદારી નાગરિકોની રહેશે. AMCએ જાહેર નોટિસ કરી ચેતવણી આપી.
ભાવનગરના પાલીતાણામાં આવેલ શેત્રુંજ્ય પર્વત પર ફરી એક વાર સિંહની લટાર જોવા મળી હતી. શેત્રુંજ્ય પર્વન પર અચાનક સિંહ આવી જતા યાત્રાળુઓએ પોતાની યાત્રા અટકાવી દીધી હતી. વનરાજા પ્રવાસીની બેગ લઈ રફુચક્કર થઈ જવા પામ્યા હતા.