અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવી શકે તે માટે પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ સાત ઝોન શરૂ કરવામાં આવ્યા છે. શહેરીજનો સોશિયલ મીડિયા મારફતે મોન્સૂન સબંધિત ફરિયાદો નોંધાવી શકશે.
ટીએમસી નેતા અભિષેક બેનર્જી દિલ્હીથી કોલકાતા પરત ફરે તે પહેલાં એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો. એરપોર્ટના અરાઈવલ અને એક્ઝિટ ગેટ પાસે ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર દલીલો બાદ હિંસક ઝપાઝપી થઈ હતી.
Uddhav Thackeray: શિવસેના (UBT) ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે જો પક્ષના કાર્યકરો કે નેતાઓને લાગે કે તેઓ આ પદ માટે યોગ્ય નથી, તો તેઓ પદ છોડવા તૈયાર છે.
અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા પોતાના કાર્યકાળના અંતિમ દિવસે કોરોના મહામારીને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવી શકે તે માટે પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ સાત ઝોન શરૂ કરવામાં આવ્યા છે. શહેરીજનો સોશિયલ મીડિયા મારફતે મોન્સૂન સબંધિત ફરિયાદો નોંધાવી શકશે.
વડોદરામાં તોડફોડ અને ધમકીના કેસમાં આરોપી તરીકે ઝડપાયેલા વ્યક્તિને ભાજપ દ્વારા સંગઠનમાં હોદ્દો સોંપાતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.