જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. જિલ્લાના 22 ગામોનો સંપર્ક તૂટ્યો છે. માંગરોળમાં બે કલાકમાં આઠ ઈંચ વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થવા પામી હતી.
ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે.
Gujarat ATS: રાજ્યમાં રથયાત્રાના થોડા દિવસ પહેલા જ એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસની ટીમએ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. જિલ્લાના 22 ગામોનો સંપર્ક તૂટ્યો છે. માંગરોળમાં બે કલાકમાં આઠ ઈંચ વરસાદ પડતા જનજીવન પર ભારે અસર થવા પામી હતી.
હળવદમાં બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના બનવા પામી હતી. જેમાં રાણેકપરમાં એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે મારામારી થતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ઝડપથી કામગીરી થઇ રહી છે.