ગુજરાતમાં આપત્તિ, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને VIP મૂવમેન્ટ સમયે હેલીપેડનો સરળતાથી ઉપયોગ થઈ શકે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ હયાત હેલીપેડની નિયમિત જાળવણી થશે અને દરેક હેલીપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે.
ભાવનગર દારૂકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બુટલેગરના સંપર્કમાં અનેક પોલીસ કર્મચારીઓ હોવાનું શક્યતાઓને લઈ SMC એ 100 થી વધુ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી છે.
ગુજરાતમાં આપત્તિ, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને VIP મૂવમેન્ટ સમયે હેલીપેડનો સરળતાથી ઉપયોગ થઈ શકે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ હયાત હેલીપેડની નિયમિત જાળવણી થશે અને દરેક હેલીપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે.
8th Pay Commission latest: આગામી બે મહિના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ રહેશે. આ બે મહિનામાં મોંઘવારી ભથ્થા (DA) પર નિર્ણય લેવામાં આવશે તેમજ આઠમા પગાર પંચની ઘણી મહત્વપૂર્ણ બેઠકો પણ યોજાશે.
PM કિસાન યોજનાની 24મી કિસ્તની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે કેટલાક પાત્ર ખેડૂતોને નિયમિત ₹2,000ની જગ્યાએ બાકી હપ્તા સહિત કુલ ₹4,000 મળવાની શક્યતા છે.
Utility News: સરકાર સરકારી અધિકારીઓ માટે 'સોશિયલ મીડિયા આચારસંહિતા' લાવવાની તૈયારી કરી રહી છે. જેથી ચાલુ નોકરી પર રીલ્સ અને વ્યક્તિગત પોસ્ટ્સ જોઇ નહી શકાય.
ભાવનગર દારૂકાંડમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બુટલેગરના સંપર્કમાં અનેક પોલીસ કર્મચારીઓ હોવાનું શક્યતાઓને લઈ SMC એ 100 થી વધુ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી છે.
જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ઘણા લોકો પોતાના ઘરમાં લડ્ડુ ગોપાલની નવી મૂર્તિ લાવીને તેમની પૂજા-સેવા શરૂ કરે છે. જો તમે પણ આ વર્ષે લડ્ડુ ગોપાલ ઘરે લાવવાનું વિચારી રહ્યા છો તો મૂર્તિ ખરીદતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
Krishna Janmashtami 2026: શું ભગવાન કૃષ્ણને ખરેખર 16,108 પત્નીઓ હતી? આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. જોકે કોઈ સ્પષ્ટ જવાબ આપી શકતું નથી. કેટલાક ફક્ત 8 કહે છે, જ્યારે કેટલાક 16,108 કહે છે. તો ચાલો આ પાછળના રહસ્યને જાણીએ.
‘મિર્ઝાપુર: ધ મૂવી’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે મોટા સમાચાર છે. 4 સપ્ટેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મની એડવાન્સ બુકિંગમાં જ જોરદાર કમાણી જોવા મળી રહી છે.
4 સપ્ટેમ્બર 2026ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વખતે જન્માષ્ટમીનું મહત્વ વધુ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ દિવસે ચંદ્રમા, દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્યદેવની યુતિથી ત્રિગ્રહી યોગ બનશે.
અમેરિકામાં બાળકોના પાસપોર્ટને લઈને નવા નિયમો લાવવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે માતા-પિતાની મુશ્કેલી વધી શકે છે. નવો પ્રસ્તાવ લાગુ થશે તો પાસપોર્ટ માટે માતા-પિતાએ પોતાની નાગરિકતા અથવા અમેરિકામાં કાયદેસર રહેતા હોવાનો પુરાવો આપવો પડી શકે છે.
Viral Video: એમએસ ધોની અને રિષભ પંતનો મિત્રો સાથે પાર્ટી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં ધોની કંઈક કહેતો સંભળાઈ રહ્યો છે, જેના કારણે આ વીડિયો અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.
સાતમ-આઠમના તહેવારની આજથી શરૂઆત થતાં સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી સહિતના રૂટની બસો હાઉસફૂલ થઈ ગઈ છે અને ખાનગી બસોના ભાડામાં પણ મોટો વધારો થયો છે.
Anxiety vs Heart Attack: છાતીમાં દુખાવો હોય તો તેને બેચેની કે ઘણીવાર હાર્ટ એટેક અથવા ચિંતા માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંન્નેના લક્ષણો વચ્ચે કેવી રીતે તફાવત કરવો? ડોક્ટરો પાસેથી જાણીએ.
ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર મોની રૉય પોતાના કામની સાથે લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતી છે. મુંબઈમાં તેમનું 4BHK ઘર કોઈ આલીશાન સપનાથી ઓછું નથી.
Krishna Janmashtami 2026 Pujan Muhurat: હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 4 ઓગસ્ટ શુક્રવારના ઉજવવામાં આવશે. આ વર્ષે ભગવાન કૃષ્ણની 5253મી જન્મજયંતિ છે.
ભારતીય વાયુસેનાના પૂર્વ ગ્રુપ કેપ્ટન અને વિર ચક્ર વિજેતા અભિનંદન વર્ધમાન હવે નવી ભૂમિકામાં જોવા મળશે. 2019માં પાકિસ્તાનનું F-16 ફાઇટર જેટ તોડી પાડીને દેશભરમાં ચર્ચામાં આવેલા અભિનંદને હવે ભારતીય વાયુસેનામાંથી વિદાય લીધી છે.
જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસે ભક્તો શ્રદ્ધા સાથે વ્રત રાખે છે અને મધરાતે લાડુ ગોપાળની પૂજા કરે છે.
નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ મૃત્યુઆંક વધીને 1,225 થયો છે, જ્યારે 4,700થી વધુ લોકો હજુ ગુમ છે. PM બાલેન શાહે સંસદમાં ભારત અને ચીનનો રાહત-બચાવ કામગીરીમાં મદદ કરવા બદલ આભાર માન્યો છે.
Horoscope Numerology 03 September 2026 : જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્રમાં પણ દરેક સંખ્યાને અનુરૂપ નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર તમારો ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે દરેક મહિનાની 8, 17 અને 16 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હશે. આજે 3 સપ્ટેમ્બરનો દિવસ તમારા માટે કેવો રહેશે જાણો.
ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું મોડી રાત્રે નિધન થયું છે. અમદાવાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને તેમના નિધનથી ગુજરાતી સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ભોગ તુલસીપત્ર વિના અધૂરા ગણાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ જન્માષ્ટમીના પ્રસાદમાં તુલસીનું પાન મુકવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (03 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.
Post Office Schemes: પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ રોકાણ માટે ઉત્તમ માનવામાં આવે છે. તેમાં કોઈ જોખમ નથી. આમા ખાતું ખોલવાથી અનેક ફાયદા થાય છે. તેવી જ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ યોજના શાનદાર રીટર્ન આપે છે.
PPF: પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સરકારી બચત યોજના છે. પીપીએફ કોઈપણ સરકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. પસંદગીની ખાનગી બેંકો પણ પીપીએફ ખાતાઓ ખોલવાની સુવિધા આપે છે.
Garud Puran: હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી તરત વ્યક્તિના શરીરને પથારીમાંથી ઉતારીને જમીન પર મૂકવાની પરંપરા સદીઓથી જોવા મળે છે. પરંતુ શું આ ફક્ત એક જૂની વિધિ છે, કે તેની પાછળ કોઈ ઊંડું ધાર્મિક મહત્વ છે? ચાલો જાણીએ.
Recruitment 2026: તમે નોકરીની શોધમાં હોય તો આ સમાચાર તમારા માટે ખાસ છે. Bank of Barodaની કંપનીમાં વિવિધ એક્ઝિક્યુટિવ અને મેનેજિરિયલ પોસ્ટ માટે 2049 ભરતી પડી છે. પરીક્ષા વગર શોર્ટલિસ્ટિંગ-ઇન્ટરવ્યૂથી નોકરી મળશે.
તેલંગાણાના જગતિયાલના 42 વર્ષીય સુદર્શન ગૌડનું યુક્રેન પર થયેલા રશિયન મિસાઈલ હુમલામાં કમનસીબ મોત થયું છે. યુવકના પાર્થિવ દેહને ભારત લાવવા પરિવાર સરકાર અને ભારતીય દૂતાવાસ સમક્ષ ગુહાર લગાવી રહ્યો છે.
કેનેડામાં ભણીને કે ભારતમાંથી જઈને નોકરી મેળવવા ઈચ્છતા ભારતીય યુવાનો માટે યોગ્ય વ્યૂહરચના ખૂબ જ જરૂરી છે. સાથે સાથે યોગ્ય નોકરી મેળવવી તે એક પડકારજનક પ્રક્રિયા છે.
કોલેજ સ્ટુડન્ટ્સ માટે 350cc સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડના 4 મોડેલ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે. હંટર 350, ક્લાસિક 350, બુલેટ 350 અને મીટીઓર 350 જેવા પાવરફુલ મોડેલ્સ ઉપલબ્ધ છે.
Tech News: એપલના આગામી ઇવેન્ટને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. કંપની 9 સપ્ટેમ્બરના યોજાનાર ઇવેન્ટમાં iPhone 18 Pro, iPhone 18 Pro Max અને iPhone Ultra રજૂ કરી શકે છે. iPhone Ultra એ Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન હોવાની ધારણા છે, જે ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશ કરશે.
લેન્ડ રોવરે તેની પ્રથમ ઓલ-ઈલેક્ટ્રિક 'Range Rover Electric' ભારતમાં રજૂ કરીને બુકિંગ શરૂ કરી દીધું છે. આ લક્ઝરી SUV માત્ર 22 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જાય છે.
જો તમને માસિક દરમિયાન અતિશય દુખાવો, થાક કે મૂડમાં વારંવાર બદલાવનો અનુભવ થતો હોય, તો તેનું કારણ આહાર સંબંધી ભૂલો હોઈ શકે છે. આહારને લગતી કઈ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવા માટે ડૉક્ટરની સલાહ લો.
Janmashtami 2026: જન્માષ્ટમી પહેલાં અમુક ચોક્કસ વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે. જાણો વાંસળી, તુલસીનો છોડ અને ગાય-વાછરડાની મૂર્તિ સહિત કઇ 5 વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવે છે.
ગુજરાતમાં આપત્તિ, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને VIP મૂવમેન્ટ સમયે હેલીપેડનો સરળતાથી ઉપયોગ થઈ શકે તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યના તમામ હયાત હેલીપેડની નિયમિત જાળવણી થશે અને દરેક હેલીપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે.