નેપાળમાં આવેલા જળપ્રલય વચ્ચે આણંદના વધુ એક પરિવારના ચાર સભ્યો સંપર્કવિહોણા બનતા ધર્મજ ગામમાં ચિંતા ફેલાઈ છે. NRI પરિવારના ચારેય સભ્યો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા અને પૂર બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે.
શહેરમાં હવે નાગરિકોને પાણી અને ગટર કનેક્શન મેળવવા માટે મ્યુનિ.ની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવી પડશે. અરજીથી લઈને ફી ભરવા અને સ્ટેટસ ચેક કરવા સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.
Garuda Purana: ગરુડ પુરાણમાં મૃત્યુના અંતિમ ક્ષણો અને યમદૂતોના આગમન વિશે શું વર્ણન આપવામાં આવ્યું છે? મૃત્યુ સમયે શું થાય છે તે જાણો. આત્માની યાત્રા સાથે સંબંધિત ધાર્મિક માન્યતાઓ.
PM Kisan Yojana હેઠળ દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા થાય છે.જો તમારા ખાતામાં ₹2,000નો હપ્તો આવ્યો નથી તો ગભરાવાની જરૂર નથી. કેટલાક જરૂરી વેરિફિકેશન અધૂરા હોવાથી પેમેન્ટ અટકી શકે છે.
નેપાળમાં આવેલા જળપ્રલય વચ્ચે આણંદના વધુ એક પરિવારના ચાર સભ્યો સંપર્કવિહોણા બનતા ધર્મજ ગામમાં ચિંતા ફેલાઈ છે. NRI પરિવારના ચારેય સભ્યો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા અને પૂર બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે.
Mohan Bhagwat: આરએસએસના પ્રમુખએ કહ્યું કે ભારતનું કાર્ય વિશ્વને વિવિધતામાં એકતાનો અહેસાસ કરાવવાનું છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે વિદેશમાં રહેતા ભારતીયો ભારતે તેમને શીખવેલા મૂલ્યોનું પાલન કરશે.
શહેરમાં હવે નાગરિકોને પાણી અને ગટર કનેક્શન મેળવવા માટે મ્યુનિ.ની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવી પડશે. અરજીથી લઈને ફી ભરવા અને સ્ટેટસ ચેક કરવા સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત ગ્રહોની ચાલની દૃષ્ટિએ ખાસ રહેવાની છે. શુક્ર 2 સપ્ટેમ્બરે પોતાની જ રાશિ તુલામાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર શુક્રના આ ગોચરની 7 રાશિના જાતકો પર શુભ અસર થઈ શકે છે.
ઘણા લોકો સુવિધા પ્રમાણે બેડ પર બેસીને અથવા ઘરના કોઈપણ ખાલી ખૂણામાં ભોજન કરી લે છે. જોકે વાસ્તુની માન્યતાઓ અનુસાર કેટલીક જગ્યાએ બેસીને ભોજન કરવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ભોજન કરતી વખતે સ્વચ્છ અને શાંત વાતાવરણ રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે.
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં 600થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 2,000થી વધુ લોકો હજુ ગુમ છે. મૃતકોની ઓળખ કરવામાં મદદ માટે ગાંધીનગરની NFSUની 10 સભ્યોની ટીમ કાઠમંડુ જવા રવાના થઈ છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ હાલ ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 30 ઓગસ્ટના રોજ દેશના 26 રાજ્યોમાં ભારે વરસાદ અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે.
30 ઓગસ્ટ 2026ના અંક જ્યોતિષમાં મૂળાંક 2 અને 6ની કિસ્મત ચમકવાના સંકેત છે, જેમાં નોકરી-કારોબારમાં નવા અવસર મળી શકે છે. જેમાં બીજા મૂળાંક માટે પણ કરિયર અને ધનમાં મિશ્ર પરિણામો સાથે સાવધાનીની સલાહ આપવામાં આવી છે.
એપલની Surprise and Shine ઇવેન્ટ આગામી 9 સપ્ટેમ્બરે યોજાશે. જેમાં iPhone 18 Pro સિરીઝ સહિત કુલ 6 પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. જેમાં સૌથી મોટુ સરપ્રાઇઝ એપલનો પહેલો ફોલ્ડેબલ આઈફોન હોઈ શકે છે.
જન્માષ્ટમી 2026 આ વર્ષે 4 સપ્ટેમ્બરે શુક્રવારે ઉજવાશે અને મુખ્ય પૂજા મધ્યરાત્રિએ નિશીથ કાળમાં થશે. મથુરા-વૃંદાવનમાં વિશેષ જન્મોત્સવ થશે અને વ્રત પારણ 5 સપ્ટેમ્બરે સૂર્યોદય બાદ કરી શકાશે.
તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાદ (30 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.
ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદ દાસ અને પંચસખા દ્વારા આશરે ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં તાડના પત્રો પર લખાયેલી 'ભવિષ્યમાલિકા'ની ભવિષ્યવાણીઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે.
વાસ્તુ અનુસાર પથારી પર, મુખ્ય દરવાજા પાસે, બાથરૂમની નજીક, તૂટેલા વાસણોમાં કે અંધારી જગ્યાએ ભોજન કરવાથી બચવું જોઈએ.જેમાં સ્વચ્છ અને શાંત જગ્યાએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને ખાવું શુભ મનાય છે.
FSSAIએ લેબ ટેસ્ટમાં ખરાબ ક્વોલીટીના સેમ્પલ મળ્યા બાદ એવરેસ્ટ અને લાલજી ગોધુની હીંગ પાવડર વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બંને કંપનીઓને ક્વોલીટી સુધારવા માટે કાર્યયોજના રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
6 ફેબ્રુઆરી 2027ના રોજ વલયાકાર સૂર્યગ્રહણ લાગશે, જેમાં સૂર્યની આસપાસ રીંગ ઓફ ફાયરના રૂપમાં દેખાશે. આ ગ્રહણ સાઉથ અમેરિકા અને પશ્ચિમી આફ્રિકામાં જોવા મળશે પણ ભારતમાં રીંગ ઓફ ફાયર તરીકે નહીં દેખાય.
PM મોદી બે દિવસીય રાજકીય પ્રવાસે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદ પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝિ યોયેવે પોતે ઉપસ્થિત રહીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
દક્ષિણ કોરિયન ઓટોમોબાઈલ કંપની કિયા ભારતીય માર્કેટમાં પોતાની પ્રથમ પ્રીમિયમ હાઇબ્રિડ 7-સીટર SUV 'કિયા સોરેન્ટો' (Kia Sorento) 4 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ રહી છે.
પડોશી દેશ નેપાળમાં આવેલા ભયાનક પૂર અને કુદરતી હોનારત વચ્ચે આઈટી ક્ષેત્રની જાણીતી કંપની ઇન્ફોસિસની પેટાકંપની 'ઇન્ફોસિસ પબ્લિક સર્વિસિસ'ના સીઈઓ લક્ષ્મ ગોપીસેટ્ટી ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
Ather Energyએ 99,999 રૂપિયાની શરૂઆતી કિંમતે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Ather Konarc લોન્ચ કર્યું છે અને બજેટ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. અલગ-અલગ રેન્જ ઓપ્શન સાથે આ મોડલ TVS iQube અને Bajaj Chetak જેવા સ્કૂટરોને સીધી ટક્કર આપશે.
જન્માષ્ટમી પહેલાં ઘરમાં કૃષ્ણની બાંસુરી, ગાય-વાછરડાની પ્રતિમા, તુલસીનું છોડ અને શુદ્ધ ઘી લાવીને રાખવું ખૂબ શુભ મનાય છે. આ વસ્તુઓથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, સકારાત્મકતા અને ભગવાનની કૃપા વધે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને ₹5,000 ની SIP કરવાથી 5 વર્ષના અંતે કેટલું ભંડોળ એકઠું થઈ શકે તેનો આધાર તમે પસંદ કરેલા ફંડના પ્રકાર (લાર્જકેપ, મિડકેપ કે સ્મોલકેપ) અને મળતા સરેરાશ રિટર્ન પર રહેલો છે.
રક્ષાબંધન પહેલાં જૂનાગઢની બહેને ભાઈને કિડની દાન કરી જીવનની નવી ભેટ આપી. અમદાવાદમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ બાદ બંનેની તબિયત સુધારા પર છે, જે ભાઈ-બહેનના પ્રેમનું અનોખું ઉદાહરણ બન્યું.
મહિન્દ્રાએ હવે પોતાની બધી ઇલેક્ટ્રિક ઓરિજિન SUVમાં BaaS ઓપ્શન ઉમેરી દીધો છે જેથી ગાડીની શરૂઆતી કિંમત 11.45 લાખથી શરૂ થાય છે અને બેટરીની માસિક EMI 6975 રૂપિયાથી મળે છે.
હિમાલયમાં 7200 મીટર ઊંચાઈએ ગ્લેશિયર તૂટવાની ઘટના ડ્રોન વીડિયોમાં કેદ થઈ છે જે નેપાળ-તિબેટની વિનાશક પૂરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ પૂરે મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને હવે નવા જળાશયના કારણે વધુ જોખમ ઊભું થયું છે.
નેપાળમાં આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલનના કારણે થયેલી ભારે તબાહીના નિશાન હવે ભારત સુધી પહોંચી રહ્યા છે. નેપાળની નારાયણી નદીના ધસમસતા પ્રવાહમાં વહીને ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ચાર માનવ મૃતદેહો આવી પહોંચ્યા છે.
હનુમાન અંશે ફિલ્મે રિલીઝના 22 દિવસોમાં બોક્સ-ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. શરૂઆત પ્રમાણમાં ધીમી રહ્યા બાદ, ફિલ્મની ગતિ અદભૂત રહી છે. તેની કમાણી અંગેના તાજેતરના આંકડા હવે સામે આવ્યા છે.
શું તમારા વેપારમાં મંદી ચાલી રહી છે? તો જાણો શનિવારે 5 એવા સરળ અને અચૂક જ્યોતિષીય ઉપાય, જે વ્યાપારની મૂશ્કેલીઓને દૂર કરી ધન વૃદ્ધિમાં વધારો કરશે અને તમારા બિઝનેસને સફળતાની ઊંચાઇઓ પર લઇ જશે.
ગુજરાત પોલીસ ભરતી 2026 અંગે મહત્વના સમાચાર. લોક રક્ષક કેડરની અંદાજે 3000 નવી જગ્યાઓની ભરતી થઈ શકે છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026માં જાહેરાત અને ત્યારબાદ શારીરિક તથા લેખિત પરીક્ષા યોજાઈ શકે છે.
નેપાળમાં આવેલા જળપ્રલય વચ્ચે આણંદના વધુ એક પરિવારના ચાર સભ્યો સંપર્કવિહોણા બનતા ધર્મજ ગામમાં ચિંતા ફેલાઈ છે. NRI પરિવારના ચારેય સભ્યો કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા અને પૂર બાદ તેમનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો છે.
શહેરમાં હવે નાગરિકોને પાણી અને ગટર કનેક્શન મેળવવા માટે મ્યુનિ.ની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવી પડશે. અરજીથી લઈને ફી ભરવા અને સ્ટેટસ ચેક કરવા સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ હાલ ભારે વરસાદની કોઈ મોટી આગાહી નથી.