બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Uttarayan Parva in on 108 reported till 6 pm in 2,953 cases

ગુજરાત / 66ના ગળા કપાયા! અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો, 108માં 2,953 કેસ તો કરુણામાં આવ્યા આટલા હજાર કોલ

Dinesh

Last Updated: 08:26 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2,792 કેસ નોંધાયા છે, જ્યારે કરુણા અભિયાનમાં 6 વાગ્યા સુધી 1,327 ઇમરજન્સી કોલ આવ્યા હતાં.

  • અમદાવાદમાં પક્ષી ફસાયાના કોલમાં વધારો
  • ઉતરાયણ દરમિયાન ફાયરને 35 કોલ આવ્યા
  • ફાયર બ્રિગેડે પક્ષીઓનુ કર્યું રેસ્ક્યું


ઉત્તરાયણના પવિત્ર તહેવારને લઈ અમદાવાદમાં ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે તો બીજી તરફ 35 જેટલા કોલમાં ફાયર વિભાગને પણ મળ્યા હતાં. આપને જણાવીએ કે, અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે, 108માં સાંજે 8 વાગ્યા સુધીમાં 2792 કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે કેસ વધુ નોંધાયા છે.

ઇમર્જન્સી કોલમાં વધારો
અમદાવાદમાં ઉતરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો થયો છે. 108માં 2,792 કેસ નોંધાયા છે.  જેમાં દોરી વાગવા, અકસ્માતના પણ બનાવો નોંધાયા છે, તો બીજી તરફ કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં વધારો થયો છે.  6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 1,327 કોલ આવ્યા છે.  જેમાં 834 પશુ અને 439 પક્ષીને ઈજા થયાના કોલ આવ્યા હતાં.

દોરી વાગવાના બનાવો
રાજ્યમાં અનેક લોકોને દોરી વાગવાના પણ બનાવો નોંધાયા છે. આપને જણાવીએ કે, રાજ્યમાં દોરી વાગવાના 66 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 27, વડોદરા 7, સુરત 7, ભાવનગર અને રાજકોટમાં 4-4 કેસ નોંધાયા છે. બાકીના શહેરમાં ક્યાંક 3 તો ક્યાંક 2 તો મોટા ભાગના સ્થળે 1 કેસ નોંધાયા છે.  તો રોડ અકસ્માતમાં 513 કેસ નોંધાયા છે. સૌથી વધુ 99 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

વાંચવા જેવું: છેલ્લા 30 વર્ષથી દર ઉત્તરાયણથી લંડનથી ગુજરાત આવે છે સલીમભાઈ: લખનૌ-કોલકાતાથી મંગાવે છે પતંગ

35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી કરી
અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન ફાયર બ્રિગેડને પણ ખાસા એવા કોલ મળ્યા હતાં. 35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડે કામગીરી પણ કરી છે. જેમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને બચાવવામાં આવ્યા હતું. હજુ પણ આ આંકડો વધે તેવી શકયતાઓ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ