બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / city-engineer-will-be-recruited-in-amc-interviewed

NULL / AMCમાં સિટી એન્જિનિયરની કરાશે ભરતી થશે ઇન્ટરવ્યું

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિટી ઇજનેરની ખાલી પડેલી જગ્યા માટે ઇન્ટવ્યું કરાશે. આ જગ્યા માટે કોર્પોરેશનમાં ફરજ બજાવતા અને બહારના લાયકાત ધરાવતા 40 લોકોએ અરજી કરી છે.

આ 40 અરજીમાં 22 જેટલા કોર્પોરેશનના એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા લોકોએ અરજી કરી છે પરંતુ આ 22 એન્જિનિયર એવા છે. જેમને AMCએ રોડ કૌભાંડ અને ખોટા આઈઓસી બીલ કૌભાંડમાં નોટિસ ફાળવી છે.

એક તરફ AMC કમિશનર વિજય નહેરા પારદર્શક વહીવટની વાતો કરે છે જ્યારે બીજી તરફ રોડ અને ખોટા આઇઓસી બીલમાં સંડોવાયેલા અન્જિનિયરોને સિટી ઇજનેર માટે લાયક ગણી રહ્યા છે.

ત્યારે સીટી ઇજનેરની જગ્યા માટે થતી નિમણૂક મુદ્દે વિપક્ષ નેતા દિનેશ શર્માએ આક્ષેપ લગાવ્યા છે કે શું પારદર્શકતાની વાતો કરનારા હવે ભ્રષ્ટ એન્જિનિયરોને જ નિમણૂક કરશે.

એક તરફ ભ્રષ્ટાચારને ડામવાની વાતો બીજી તરફ ભ્રષ્ટાચારીઓને જ નિમણૂક કરશે AMC? AMCની આ નિમણૂક પ્રક્રિયાને રદ્દ કરવાની વિપક્ષ દ્વારા માગ કરાઈ છે. ત્યારે જોવું રહ્યું કે વિપક્ષના આક્ષેપ બાદ AMC ભ્રષ્ટ એન્જિનિયરોની નિમણૂક કરે છે કે પછી કોઈ ઇમાનદારને.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ