બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / Gold Astrology These people benefit from wearing gold their destiny shines like gold

જ્યોતિષ / કયા લોકોને સોનું પહેરવાથી થાય છે ભરપૂર લાભ? કોને ન પહેરવું હિતાવહ

Pravin Joshi

Last Updated: 08:19 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ત્રી હોય કે પુરુષ, દરેકને સોનાના દાગીના પહેરવાનું પસંદ હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમને સોનું પહેરવાથી અદ્ભુત લાભ મળી શકે છે.

ઘણા લોકોને સોનું પહેરવાનો અફસોસ હોય છે. તે એક કિંમતી ધાતુ છે, તેને ઝવેરાત તરીકે પહેરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. સોનું માત્ર સુંદરતા જ નથી વધારતું પણ તેને પહેરવાથી શરીર પર ફાયદા પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કેટલીક રાશિઓને સોનું પહેરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે...

વૃષભ, મિથુન સહિત આ રાશિના જાતકો સોનું પહેરતા હોય તો સાવધાન!, કરવો પડશે અનેક  સમસ્યાનો સામનો, જાણો વૈદિક જ્યોતિષના નિયમ I According to Astrology it is  not ...

આ રાશિના જાતકો માટે ફાયદાકારક

તુલા

તુલા રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો જો સોનું પહેરે છે તો તેમને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

આ દિવસે ગ્રહોના રાજા 'સૂર્ય'નું થશે રાશી પરિવર્તન,3 રાશિના લોકોનું ભાગ્ય  સોનાની જેમ ચમકી ઉઠશે | the king of the planets 'Surya' will change his  zodiac sign, the fate of the people

મકર 

જ્યોતિષ શાસ્ત્રમાં મકર રાશિના લોકો માટે સોનાના ઘરેણા પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી તેમના ઘણા દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.

Tag | VTV Gujarati

તમને આ લાભો થશે

જ્યોતિષશાસ્ત્રમાં સોનાને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનું પહેરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે, જેના કારણે જીવનમાં સફળતાની સંભાવનાઓ રહે છે. સોનાની વીંટી પહેરવાથી પણ વૈવાહિક જીવન સુખી બને છે. આ ઉપરાંત તે અનેક પ્રકારના ગ્રહ દોષોને દૂર કરે છે. આ સાથે માન-સન્માન પણ વધે છે.

કઈ રાશિના લોકોએ સોનુ ન પહેરવું? આ રાશિના લોકો માટે શુભ તો કેટલીક રાશિના  લાકો માટે છે અશુભ | gold jewellery Which zodiac sign people wear gold know  details

વધુ વાંચો : જો તમારા ઘરની અંદર આ છોડ હોય તો કાઢી નાખજો, વાસ્તુશાસ્ત્ર મૂજબ પરિવાર માટે અશુભ

કોને સોનું ન પહેરવું જોઈએ

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક લોકો માટે સોનું પહેરવું પણ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર વૃષભ, વૃશ્ચિક, મિથુન અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. આ સાથે જે લોકો શનિ ગ્રહ સંબંધિત કામ જેમ કે કોલસો, તેલ અથવા લોખંડનું કામ કરે છે તેમણે પણ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તમારા બિઝનેસ પર ખરાબ અસર પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ