બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ધર્મ / maa lakshmi puja there will be chances of financial gain success in career

ધર્મ / સુખ-શાંતિ જોઈતી હોય કે પછી કરિયરમાં જોઈએ સફળતા: આ રીતે કરો મા લક્ષ્મીની પૂજા

Arohi

Last Updated: 07:49 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maa Lakshmi Puja: શાસ્ત્રોમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીની ભક્તિ ભાવની સાથે ઉપાસના કરવાથી સુખ શાંતિ ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે.

  • માતા લક્ષ્મીની આ રીતે કરો પૂજા 
  • ધન લાભના બનશે યોગ 
  • નોકરી કરિયરમાં મળશે સફળતા 

સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીની આરાધના કરવાથી સુખ-શાંતિ, ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે. ત્યાં જ આ દિવસ માટે શાસ્ત્રોમાં અમુક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. તેને કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 

શુક્રવારના દિવસે કરો આ ઉપાય 
ધનનો નહીં રહે અભાવ

શુક્રવારના દિવસે સવારે પવિત્ર સ્નાન કરો. તેના બાદ માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરો. સાંજના સમયે કેસર મિશ્રિત દૂધ અને મધથી માતાનો અભિષેક કરો. માતાને ગુલાબની ચુંદડી અર્પિત કરો. આ ઉપાયને કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘર પર સદા નિવાસ કરશે. સાથે જ પૈસાની મુશ્કેલીઓ સમાપ્ત થશે. 

કરિયરમાં મળશે સફળતા 
જો તમે કરિયરના ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો શુક્રવારના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર જાઓ અને શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની ઉપાસના કરો. તેની સાથે જ ધનની દેવીને 11 હળદરની ગાંઠ ચડાવો. આમ કરવાથી તમને અક્ષય ફળની પ્રાપ્તિ થશે. સાથે જ કરિયરમાં ઉન્નતિ મળશે. 

વધુ વાંચો: ભગવાન ભોળાનાથને કરો આ રીતે પ્રસન્ન, તો નર્કમાં જવાના બદલે મુક્તિ મળશે, જાણો શુભ મૂહુર્ત

ધનની દેવીને કરો પ્રસન્ન 
જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો તમને કોઈ પણ શુક્રવારના દિવસે સાંજે પવિત્ર સ્નાન કર્યા બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાથે જ ધનની દેવીને કમળનું ફૂલ અર્પિત કરવું જોઈએ. તેનાથી માતાનો આશીર્વાદ તમારા આખા પરિવાર પર બની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ