બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / જો તમારી પણ છે આ રાશિ, તો આગામી 63 દિવસ સુધી સાચવીને રહેજો, કેતુનું થશે નક્ષત્ર પરિવર્તન
6 ફોટો ગેલેરી
Last Updated: 05:30 PM, 2 July 2024
1/6
2/6
એવામાં આવનાર 63 દિવસ 5 રાશિના જાતકો માટે ખૂબ જ કષ્ટદાયી સાબિત થઈ શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર કેતુ જ્યારે પણ કોઈ પણ નકારાત્મક પ્રભાવ પાડે છે તો તે વ્યક્તિને આર્થિક, પારિવારિક અને કાર્યક્ષેત્ર સંબંધિત મામલામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કેતુના આ ગોચરનો કઈ રાશિ પર રહેશે અશુભ પ્રભાવ.
3/6
કેતુના નક્ષત્ર પરિવર્તનથી કર્ક રાશિના જાતકોના સ્વભાવમાં ફેરફાર જોવા મળશે. તમારા સમજવા વિચારવાની શક્તિ પર તેનો પ્રભાવ પડશે. તેના ઉપરાંત તમને પોતાના કાર્યક્ષેત્રમાં અમુક ફેરફાર પણ જોવા મળશે. કામમાં તમામ પ્રકારની મુશ્કેલીઓથી તમારે પસાર થવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને પોતાની આસપાસના લોકોથી ખાસ સાવધાન રહેવાની જરૂર છે.
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ