બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 4 મહીના શ્રીહરિ યોગનિંદ્રામાં જતા જ આ રાશિવાળાઓને જલસા પડી જશે, બની રહ્યો છે આ શુભ સંયોગ

photo-story

4 ફોટો ગેલેરી

જ્યોતિષ / 4 મહીના શ્રીહરિ યોગનિંદ્રામાં જતા જ આ રાશિવાળાઓને જલસા પડી જશે, બની રહ્યો છે આ શુભ સંયોગ

Last Updated: 02:27 PM, 2 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હિન્દુ પંચાંગના અનુસાર, અષાઢ મહિનાનાં શુક્લ પક્ષની એકદાશી તિથિને દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વખતે દેવશયની એકાદશી વ્રત 17 જુલાઈના રોજ છે. આ દિવસથી ચતુર્માસની શરૂઆત પણ થઈ જશે.

1/4

photoStories-logo

1. મેષ

દેવશયની એકાદશી મેષ રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવે છે. કરિયરમાં સફળતાનો યોગ બનવા જઈ રહ્યો છે. શ્રીહરિની કૃપાથી જીવનમાં સકારાત્મકતા આવશે. તેમજ આર્થિક સ્થિતિ પણ સુધરશે અને ધંધામાં પણ નફો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. વૃષભ

દેવશયની એકાદશી વૃષભ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. વૃષભ રાશિના જાતકોના જીવનમાં ધન લાભનો યોગ બની રહ્યો છે. વૃષભ રાશિના લોકોની તમામ સમસ્યા દૂર થશે. પરિવારમાં સંબંધો વધુ મજબૂત થશે. તેમજ વેપાર રોજગાર વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. સિંહ

દેવશયની એકાદશીની કૃપા સિંહ રાશિના જાતકોને થશે. સમાજમાં માન સન્માન વધશે. પૈસા કમાવવા માટે નવી તકો ઊભી થશે તેમજ આવકમાં પણ વધારો થશે. આર્થિક સ્થિતિ પણ સુધરશે અને પરિવારમાં શાંતિ પણ જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કન્યા

કન્યા રાશિના લોકોને દરેક કામમાં સફળતા મળશે. આર્થિક કાર્યોમાં પ્રગતિ થઈ શકે છે. તે સિવાય નોકરી કરતા લોકોને પણ રોકાણમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોને જીવનમાં નવી તકો મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac Dharma Aastha Devshayani Ekadashi

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ