બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મિલકતો જાહેર કરવાની મુદ્દતમાં વધારો
Last Updated: 07:45 PM, 1 July 2024
રાજ્ય સરકારે વર્ગ ૩ના કર્મચારીઓ માટે કર્મયોગી એપ્લિકેશનમાં મિલકત પત્રની વિગતો ભરવા માટેનો મહત્વનો નિર્ણય કર્યો છે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે બનાવાયેલી કર્મયોગી એપ્લિકેશનમાં વર્ગ 3ના કર્મચારીઓએ પણ પોતાની મિલકતની વિગતો ફરજીયાત પાને જાહેર કરવાનો પરિપત્ર બહાર પડ્યો છે.
ADVERTISEMENT
મિલકત અંગેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે
અત્રે જણાવીએ કે, કર્મચારીઓએ આગામી 15 જુલાઈ સુધી વર્ગ 3ના તમામ કર્મચારીઓને મિલકત અંગેની વિગતો ભરવાની રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઓનલાઈન ફૂડ ઓર્ડર કરનારા ચેતજો! ગ્રાહકને વેજને બદલે નોનવેજ ફૂડની કરી ડિલિવરી
અગાઉ ભરતી અને બઢતીના નિયમમાં સુધારો કરાયો હતો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વર્ગ-3ના કર્મચારીના બઢતીના નિયમોમાં ફેરફાર કરાયો છે. જેમાં 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. જે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
શેર નહીં 'બબ્બર શેર' / જેને રૂપિયા રોક્યા તે થયા માલામાલ, એક દિવસમાં 1300 રૂપિયા ચઢી ગયો આ શેર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT