બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અનંત-રાધિકાના વેડિંગ પહેલા જોવા મળશે અંબાણીની દરિયાદિલી, કરાવશે આવતીકાલે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન

photo-story

7 ફોટો ગેલેરી

ઉજવણી / અનંત-રાધિકાના વેડિંગ પહેલા જોવા મળશે અંબાણીની દરિયાદિલી, કરાવશે આવતીકાલે ગરીબ દીકરા-દીકરીઓના સામૂહિક લગ્ન

Last Updated: 12:01 PM, 1 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અનંત-રાધિકાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ શુભ અવસર પહેલા અંબાણી પરિવાર જરૂરિયાતમંદ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ હાજર રહેશે.

1/7

photoStories-logo

1. લગ્ન પહેલા વધુ એક મોટું સેલિબ્રેશન

અંબાણી પરિવારનું સેલિબ્રેશન પૂરું જ નથી થઈ રહ્યું, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દુનિયાના સૌથી ભવ્ય લગ્ન બનવા જઈ રહ્યા છે. બે પ્રિ-વેડિંગ બાદ હવે લગ્ન પહેલા વધુ એક મોટું સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અંબાણી પરિવાર આ લગ્ન પહેલા ફરી એકવાર ભવ્ય ઉજવણીનું આયોજન કરી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સમૂહ લગ્નનું આયોજન

હાલ સોશિયલ મીડિયા પર કપલના લગ્નના કાર્ડ બાદ વધુ એક કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડ મુજબ અંબાણી પરિવાર એક સારું કાર્ય કરવા જઈ રહ્યું છે. 2 જુલાઈના રોજ, એટલે કે કપલના લગ્નના માત્ર 10 દિવસ પહેલા, અંબાણી પરિવાર સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. 2 જુલાઇના રોજ પાલઘરમાં યોજાશે

અંબાણી પરિવારે વંચિત લોકો માટે લગ્નનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ સમારોહન પાલઘરના સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં 2જી જુલાઈના રોજ સાંજે 4:30 કલાકે યોજાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. આ પણ પ્રી-વેડિંગ ફંક્શનનો એક ભાગ છે

આ સમૂહ લગ્ન પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનનો એક ભાગ છે. આ દરમિયાન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી હાજર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. રાધિકા-અનંતના લગ્નનું કાર્ડ

તાજેતરમાં જ રાધિકા-અનંતના લગ્નનું કાર્ડ સામે આવ્યું હતું, જેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. લગ્નના કાર્યક્રમો 3 દિવસ સુધી ચાલશે

12 જુલાઇના લગ્ન બાદ 13 જુલાઇના રોજ શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 14મી જુલાઈએ આ ભવ્ય લગ્નનું ભવ્ય રિસેપ્શન થશે, જેમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજરી આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anant Radhika Wedding Anant Ambani Radhika Merchant Anant ambani-Radhika Merchant Wedding

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ