બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / આરોગ્ય / ફ્રીઝમાં રાખેલું તરબૂચ ખાવાની ભૂલ અજાણતા ન કરતાં, પાચનતંત્ર સહિતના નુકસાનનું લાંબુ લિસ્ટ
4 ફોટો ગેલેરી
Last Updated: 06:42 PM, 29 June 2024
1/4
2/4
3/4
4/4
તરબૂચ લગભગ દરેકને પસંદ હોય છે. પરંતુ આ ફળના સેવન વખતે લોકો દ્વારા કેટલીક ભૂલ કરવામાં આવે છે. જેનાથી આ મીઠું ફળ પણ નુકશાનકારક બની જાય છે. તરબૂચની સાઇઝ મોટી હોવાથી તેને એક વખતમાં નથી ખાઈ શકાતુ. જેથી લોકો તેને ફ્રેશ રાખવા માટે ફ્રીઝમાં રાખે છે. પરંતુ તેને કાપીને ફ્રીઝમાં રાખવું ભારે પડી શકે છે. આવુ કરવાથી તેના પોષક તત્ત્વો પણ ઘટી જાય છે. યૂનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ, તરબૂચને રૂમના તાપમાનમાં જ રાખવુ જ સારો ઉપાય છે. તેને રૂમ ટેમ્પરેચરમાં રાખવાથી તેનું એન્ટીઓક્સિડન્ટ જળવાઈ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ